- Site Counter:2,004,586
- Visitors:
- Today:638
- This week:6,753
- This month:32,652
- This year:459,177
જીઆઈડીએમ ને આપત્તિ વ્યવસ્થાપન લગતી તાલીમ, શિક્ષણ અને સંશોધન સંબંધિત અદ્યતન અને અગ્રેસર સંસ્થા તરીકે ઉભી કરવી. જીઆઈડીએમ આપત્તિનાં નિવારણ, શમન, પૂર્વતૈયારી, રાહતો, પુનર્વસન, પુનઃનિર્માણ, અને ટકાઉ વિકાસના ખાસ ક્ષેત્રમાં અધિકારીઓ અને રાજ્ય અને જીલ્લા વહીવટી તંત્ર, સ્વાયત્ત સંસ્થાઓ અને બિન સરકારી સંસ્થાઓ ના અન્યોની કાર્યવાહકોની ક્ષમતા સુદ્રઢ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.
બધા મધ્યસ્થોને તેમની વ્યક્તિગત ક્ષમતા વિકસાવવા, યોગ્ય સમજણ કેળવવા તથા યોગ્ય આપત્તિ વ્યવસ્થાપનના કાર્યો પૂર્ણ કરવા માટે જ્ઞાન અને કુશળતા પૂરી પાડી રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન અંગે સંસ્થાગત ક્ષમતા સુદ્રઢ કરશે.