- Site Counter:2,978,178
- Visitors:
- Today:461
- This week:20,102
- This month:90,601
- This year:785,541
આપત્તિ-પ્રતિરોધક બાંધકામ ટેકનોલોજી અને ફાયર સેફ્ટીના ક્ષેત્રોમાં સાથે મળી કામ કરવા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જીઆઈડીએમ) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (આઈઆઈટી-જીએન) વચ્ચે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા હતા.
સહકાર ક્ષેત્ર:
જી.આઈ.ડી.એમ. મહાનિર્દેશક શ્રી પી. કે. તનેજા અને આઈઆઈટીજીએનના ડિરેક્ટર પ્રોફેસર શ્રી સુધિર કે. જૈન દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.